Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

આશાપુરા નગરમાં ધીરૂભાઇ પવારનો ફાંસો ખાઇ આપઘાત

રાજકોટ : કોઠારીયા રોડ આશાપુરા નગર શેરી નં ૮ મા રહેતા ધીરુભાઇ ગલાભાઇ પવાર(ઉ.વ. ૪પ) એ પોતાના ઘરે પંખા સાથે ઓછાડ બાંધી  ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે ભકિતનગર પોલીસ મથકના એએસઆઇ સુભાષભાઇ તથા નિલેશભાઇએ તપાસ હાથ ધરી છે.

(2:18 pm IST)