Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ગજાનન દાદાના સારથી બનતા નીતિનભાઈ...

રેસકોર્ષમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવ આયોજીત થાય છે. આજે સવારે વાજતે - ગાજતે ગજાનન મહારાજની પધરામણી થઈ હતી.  વાહનમાં ગણપતિદાદા રેસકોર્ષ સુધી પધાર્યા ત્યારે થોડીક ક્ષણ ભાજપના નેતાએ રથનું ડ્રાઈવીંગ કર્યુ હતું. ગજાનન મહારાજના સારથી બનેલા નીતિનભાઈ પ્રસન્ન મુદ્રામાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:50 pm IST)