Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સોમવારે પુ.જીવરાજબાપુની તૃતિય પુણ્યતિથિ

શ્યામ મંદિરે પૂજનવિધિ, બટુકભોજન, મહાઆરતી, રામાપીરના પાઠ

રાજકોટઃ પરમ વંદનીય શ્રી આપાગીગા અને પરમ પૂજય શ્રી શામજીબાપુ તથા પરમ પૂજય શ્રી વિજય બાપુની પ્રેરણાથી શ્રી જીવરાજબાપુની તૃતિય પુણ્યતિથિ મહોત્સવનું તા.૧૫ને સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. સદગુરુ શ્રી જીવરાજબાપુ ગુરૃશ્રી શામજીબાપુ-સત્તાધારધામ

કાર્યક્રમની રૃપરેખા આ મુજબ છે. તા. ૧૫,સોમવારે, સવારે ૭ કલાકે પૂજન વિધિ, સાંજે ૪ વાગ્યે બટુક ભોજન, સાંજે ૭ કલાકે મહાઆરતી, બાદ ભોજન સમારંભ, રાત્રે ૯ વાગ્યાથી રામાપીરનો પાઠ રાખેલ છે.

સ્થળઃ- શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ યુવા સંગઠન -રાજકોટ, શ્રી શ્યામ મંદિર, બાયપાસ રીંગ-રોડ,રામનગર,-રાજકોટ

 તસ્વીરમાં અરવિંદભાઇ જે. રાઠોડ (શ્યામ મંદિર પ્રમુખ-(૯૬૮૭૫૧૭૮૧૨) હાર્દિકભાઇ ટાંક(યુવા ભાજપ અગ્રણી (૮૪૩૪૫૭૭૭૭૭), વિરેન્દ્રભાઇ ચાવડા (બક્ષીપંચ મોરચા પ્રમુખ વોર્ડ નં.૧૭)  વિજયભાઇ મકવાણા કમલેશભાઇ ભાલીયા, અજયભાઇ ચાવડા,  ધર્મેશભાઇ ચાવડા નજરે પડે છે.

(3:53 pm IST)