Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

સમસ્ત કતપર (તળપદા) કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા સતત ૫૪માં વર્ષે

રામદેવપીરજીની શનિવારે રથયાત્રા - સમુહ ભોજન : ફલોટ્સ આકર્ષણ જમાવશે

રાજકોટ તા.૧૩ : શ્રી રામદેવપીરની રથયાત્રા છેલ્લા ૫૩ વર્ષથી કાઢવામાં આવે છે. તા.૧૪ને શનિવારે સવારે ૮-૧૫ કલાકે લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.૧૨ (ચુનારાવાડ)થી રામનાથપરા ભવાની નગર મેઇન રોડ રામાપીરના મંદિરે (રેવાતીની વાડી)એ પૂર્ણ થશે.

આ તકે કાળુભાઇ ખેર, કાનાભાઇ શિયાળ, દિનેશભાઇ ઢાયા, ધીરૂભાઇ શિયાળ, મનસુખભાઇ બારૈયા, શૈલેશભાઇ ચાવડા, કાળુભાઇ ચૌહાણ, કાનાભાઇ બાંભણીયા, જીતેનભાઇ બાંભણીયા, નરશીભાઇ શિયાળ, મનાભાઇ શિયાળ, દિલીપભાઇ પરમાર, મગનભાઇ બાંભણીયા, રામજીભાઇ ગુર્જરીયા, જયેશભાઇ ઢાયા, ભરતભાઇ બાંભણીયા, વિજયભાઇ ઢાયા, ગોવિંદભાઇ શિયાળ, હકાભાઇ ઢાયા, વિનુભાઇ શિયાળ, રમેશભાઇ ચૌહાણ, વિજયભાઇ ચૌહાણ, મનોજ ચૌહાણ, જલુભાઇ ચૌહાણ, અશોકભાઇ ઢાયા, નારણભાઇ ભુવા, વિજયભાઇ ચાવડા, અશ્વિનભાઇ બાંભણીયા જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૪૫.૪)

(1:55 pm IST)