Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાવાઝોડા પૂર્વે ફાયર સ્ટેશનોમાં સાધન-સરંજામ અને બચાવ-રાહત કાર્યની પૂર્વ તૈયારી કરાવતા ધારાસભ્યો

સુરત વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે રાજકોટ ગુરૂકુળના મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનુ આગમન થતા સંતો-હરિભકતોએ તેમને આવકારેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ :.. આવતીકાલે વાવાઝોડાની સંભાવના છે ત્યારે રાજય સરકારનાં આદેશથી શહેરનાં ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલ તથા ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણીએ શહેરમાં તમામ ફાયર સ્ટેશનોની રૂબરૂ મુલાકાત લઇ અને સાધન સરંજામ તથા બચાવ રાહત કાર્યની પૂર્વ તૈયારીઓ ચીફ ફાયર ઓફીસર શ્રી ઠેબા સાથે ચર્ચા કરી રહેલા દર્શાય છે.

(4:11 pm IST)