Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજકોટમાં ૨૭ જૂને લેવાનાર આઈએએસ - આઈપીએસ અને આઈઆરએસની યુપીએસસી દ્વારા લેવાનાર પરીક્ષા કોરોનાને કારણે રદ્દ કરાઈ : હવે ૧૦ ઓકટોબરે લેવાશે

રાજકોટ કલેકટર તંત્રને યુપીએસસી દ્વારા દર વર્ષે આઈએએસ-આઈપીએસ અને આઈઆરએસના ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવા માટે સંચાલન સોંપાય છે : આ વર્ષે આ પરીક્ષા ૨૭ જૂને લેવાનાર હતી : પરંતુ કોરોનાના કારણે દિલ્હીથી આદેશ આવતા રાજકોટ સહિત દેશભરમાં હાલ આ પરીક્ષા મોકૂફ રખાઈ છે : હવે આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી ૧૦ ઓકટોબરે પરીક્ષા લેવાશે તેમ સૂત્રોએ ઉમેર્યુ હતુ.

(4:27 pm IST)