Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.તારાબાઈ મ.સ. કાળધર્મ પામ્યા

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી સાધ્વી રત્ના પૂ.તારાબાઈ મ.સ.રાજકોટ ઈન્દ્રપ્રસ્થનગર જૈન સંઘ ખાતે સમાધિ ભાવે તા. 12 ના રાત્રે કાળધમૅ પામ્યા છે. પૂ.શ્રી

84 વષૅની ઉંમર તથા 61 વષૅનો સંયમ પયૉય ધરાવતા હતા.  કાલે ગુરુવારે સવારે સરકારી નિયમ મુજબ પાલખી યાત્રા નીકળશે.

(11:24 pm IST)