Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અંબિકા સાઉન્ડવાળા હિમાંશુ દાવડાના માતૃશ્રીનુ દુઃખદ નિધન ;સવારે અંતિમયાત્રા

રાજકોટ : હિમાંશુ દાવડા(અંબિકા સાઉન્ડ વાળા)ના માતૃશ્રી સ્વ. ઉષાબેન રમેશભાઈ દાવડા નું અવસાન થયેલ છે તેમની અંતિમ યાત્રા આવતીકાલે તારીખ ૧૩/૫/૨૦૧૯ ને સોમવારે સવારે ૮:૦૦ તેમના નિવાસ "અનમોલ એપાર્ટમેન્ટ, પ્રગતિ હોસ્પિટલ ની સામે, ૧૨, મનહર પ્લોટ, રાજકોટ" થી રામનાથ મુક્તિધામ નીકળશે.

(12:17 am IST)