Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રૂખી ભંગી સમાજના મેં માસમાં સમુહલગ્ન : સમાજને કુરીવાજોથી મુકત કરવા આયોજન

રાજકોટ, તા. ૧૩ : શ્રી રૂખી ભંગી સમાજ યુવા સેવા ટ્રસ્ટ-રાજકોટ દ્વારા આગામી તા. ૧૨ મેં ના રોજ અખાત્રીજના સતત નવમાં સમગ્ર સૌરાષ્ટ્રના રૂખી ભંગી સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૨૬ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. સમગ્ર ભંગી સમાજ સફાઇ કામદાર રૂખી ભંગી સમાજના લોકોનો વિકાસ કરવા અને સમાજના કુરીવાજોમાંથી મુકત કરવા આ સમુહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે.

આ સમુહલગ્નમાં અત્યારસુધીમાં ૧૪ નામો નોંધાઇ ગયા છે. નામ નોંધણી તેમજ વધુ માહીતી માટે નારણભાઇ પુરબીયા-પ્રમુખ મો. ૯૮૯૮૮ ૬૯૧૩૪, અનિલભાઇ રાઠોડ, સહમંત્રી મો. ૭૨૮૩૮ ૧૬૫૧૭, રમેશભાઇ જેઠવા મંત્રી, ભીખુભાઇ વાઘેલા-ખજાનચી મો. ૮૯૮૦૪ ૪૯૬૨૧, કાળુભાઇ વાઘેલા, હરેશભાઇ પરમર, અમીતભાઇ ગોહીલ મો. ૭૪૮૭૮ ૫૯૯૯૩, જયેશભાઇ ટીમાણીયા મો. ૭૦૪૧૫ ૦૭૯૨૧, સુરેશભાઇ ઝાલા મો. ૯૪૦૯૫ ૨૪૩૪૪, બીપીનભાઇ વાઘેલા, મયુરભાઇ પુરબીયા મો. ૯૯૦૪૯ ૭૧૦૪૫, નાજાભાઇ ઝાલા મો. ૯૯૭૪૪ ૮૪૦૮૧, વિઠ્ઠલભાઇ પુરબીયા મોટા પટેલ મો. ૮૪૬૯૮ ૫૫૨૮૪, દિપકભાઇ પુરબીયા મો. ૯૮૨૪૨ ૮૩૯૯૮, કોર્પોરેટર ગીતાબેન પુરબીયા નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:13 pm IST)