Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

આયકર કર્મચારી-અધિકારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ધરણા-સૂત્રોચ્ચાર : ૮મીએ હડતાલ

રાજકોટ : પડતર માંગણીના સંદર્ભે આજે આયકર અધિકારી-કર્મચારીઓએ સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતાં. ૮મીએ હડતાલનું એલાન આપ્યું છે ભારત સરકાર દ્વારા કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલી  છે તેને બદલે જુની પેન્શન સ્કીમ ખાનગીકરણ પ્રમોશન અને ખાલી જગ્યા ભરવાની માંગણી સંદર્ભે ધરણા-સૂત્રોચ્ચાર યોજાયા હતા. આ પ્રસંગે યુનિયના ખોડુભા જાડેજા, દિપક ભટ્ટ, ભરત રાજયગુરૂ, શ્રીકાંતભાઇ, ચેતનભાઇ ઠાકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર સંદીપ બગથરીયા)

(4:11 pm IST)