Gujarati News

Gujarati News

News of Friday, 12th November 2021

રાજકોટમાં ફૂટપાથ પર પડ્યા પાથર્યા રહેતા લોકો ને પકડવા મ. ન. પા. ની મેગા ડ્રાંઇવ : રેસકોર્સ રિંગરોડ પર થી 10 જેટલા લોકો ને બસ માં રેનબસેરામાં લઈ જવાયા

મેયર પ્રદિપ ડવ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ: શહેરનાં હાર્દ સમા રેસકોર્સ રીંગરોડ પરની ફૂટપાથ પર રહેતા ભિક્ષુકોનાં પરિવારોને શહેરનાં વિવિધ વિસ્તરમાં આવેલા રેનબસેરામાં સ્થળાંતરની કામગીરી મ્યુ.કોર્પોરેશન દ્રારા હાથ ધરવામાં આવી છે. રેસકોર્સ રિંગ રોડ પર રહેતા લોકોને રેન બસેરામાં જવા  મેયર પ્રદીપ ડવ તથા કમિશ્નર અમિત અરોરાએ સ્થળ પર જઈ સમજાવ્યા હતા. 

(10:09 pm IST)