Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

શ્રીમદ્દ રાજચંદ્રજીની ૧૫૨મી જન્મજયંતિ : જ્ઞાનમંદિરે વિવિધ કાર્યક્રમો

રાજકોટ : આજે શ્રીમદ્દ રાજચંદ્રજીની ૧૫૨મી જન્મજયંતિ છે. શ્રીમદ્દ રાજચંદર જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા છેલ્લા ચાર દિવસથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આજે શોભાયાત્રા આત્મસિદ્ધ શાસ્ત્ર, આત્મસિદ્ધિ સમૂહપાઠ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)(

(4:20 pm IST)