Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બાલભવન પરિવાર દ્વારા એ. યુ. બાબીને શ્રધ્ધાંજલી

ક્રિકેટ કોચ એ. યુ. બાબીનું દુઃખદ અવસાન થતા બાલભવન પરિવાર દ્વારા સરકારી ગાઇડ લાઇનને અનુસરીને શ્રધ્ધા સુમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. માનદમંત્રી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, ઓફીસ સુપ્રિન્ટેન્ડન્ટ કિરીટ વ્યાસ, ક્રિકેટના કોચ અને પુર્વ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(3:02 pm IST)