Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

મનપા દ્વારા સંપૂર્ણ સાદગીથી ૧પમી ઓગષ્ટે કચેરીમાં જ ધ્વજ વંદન

રાજકોટઃ કોરોના મહામારીને કારણે આ વર્ષે મ.ન.પા. દ્વારા સંપૂર્ણ સાદગીથી ૧પ ઓગષ્ટે સ્વતંત્ર પર્વ ઉજવાશેઃ સેન્ટ્રલ ઝોન કચેરીમાં મેયર બીનાબેન અચાર્યના હસ્તે ધ્વજવંદન થશેઃ મ્યુ.કમિશનર સહીત થોડા અધિકારીઓ અને કોર્પોેરટરો તથા પદાધિકારી સહીત પ૦વ્યકિતઓ સોશ્યલ ડીસ્ટન્સીંગ સહીતના નિયમોના અમલ સાથે હાજરી આપશે.

(3:43 pm IST)