Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

રાજકોટ કોરોના મુકત તરફ: આજે વધુ 5 દર્દી સાજા થયા

કોરોના પોઝિટિવ કુલ 63 પૈકી 53 દર્દીઓને કોરોનાને મ્હાત આપી

રાજકોટઃ  શહેરના વધુ ૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે.
આજ રોજ ડિસ્ચાર્જ થયેલ તમામની વિગત નીચે મુજબ છે.

 

(૧) આરીફભાઈ ઉમરભાઈ પટણી (૪૭/પુરૂષ)
સરનામું : શિયાણીનગર શેરી નં. ૧, રાજકોટ
મો. 9924023240

 

(૨) નુરમામદભાઈ સુમારભાઇ પટણી (૬૮/પુરૂષ)
સરનામું : જંગલેશ્વર શેરી નં. ૨૬, રાજકોટ
મો. 9898479625

 

(૩) નસીમબેન યુસુફભાઈ મુડસ (૪૨/સ્ત્રી)
સરનામું : લેવા પટેલ સોસાયટી ૧, રાજકોટ
મો. 9662688714

 

(૪) રૂકશાનાબેન ઈકબાલભાઈ ચુડાસમા (૫૦/સ્ત્રી)
સરનામું : જંગલેશ્વર શેરી નં. ૨૪, રાજકોટ
મો. 9333393392

 

(૫) ઈબ્રાહીમ કાસમભાઈ બાબી (૫૫/પુરૂષ)
સરનામું : જંગલેશ્વર શેરી નં. ૨૫, રાજકોટ
મો. 9687298504

 

આજની સ્થિતીએ રાજકોટ શહેરના કુલ ૬૩ કોરોના પોઝીટીવ દર્દીઓમાંથી ૯ સારવાર હેઠળ તથા ૫૩ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે

(7:01 pm IST)