Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

સ્વાઇનફલુથી જેતપુર પંથકના પ્રૌઢનું સિવિલ હોસ્પિટલમાં મોત

રાજકોટ તા ૧૨  :  શહેરની સિવિલ હોસિપટલમાં જેતપુર પંથકના પ્રેોઢનું સ્વાઇનફલુથી મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ જેતપુર પંથકના ૫૧ વર્ષના પ્રોઢ ગત તા.૩ ના રોજ સ્વાઇન ફલૂની શંકાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, બાદ તબીબીઓએ તપાસ કરતા પ્રોેેઢનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યાં તેનું આજે મોત નિપજયું હતું. સ્વાઇન ફલૂ વોર્ડમા ં અન્ય પાંચ  દર્દીઓનો  પોઝીટીવ રીપોર્ટ આવ્યા છે.

(4:23 pm IST)