Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

તિરંગા યાત્રામાં વકીલો મોટી સંખ્યામાં જોડાશે

રાજકોટ : કાલે ગુરૂવારે નિકળનાર તિરંગા યાત્રામાં વકીલો બહોળી સંખ્યામાં જોડાશે. તેમ લો કમિશનના મેમ્બર અભય ભારદ્વાજ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દીલીપ પટેલ, રાજકોટ બાર એસો.ના પ્રમુખ બકુલ રાજાણી, ઇન્દુભા ઝાલા, કેતન દવે, રક્ષિત કલોલા, ક્રિમીનલ બારના પ્રમુખ હીતુભા જાડેજા, જયુભા રાણા, કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા, રેવન્યુ બારના પ્રમુખ સી. એચ. પટેલ, ભાજપ લીગલ સેલના હીતેશ દવે, બળવંતસિંહ રાઠોડ, રૂપરાજસિંહ પરમાર, વિજયભાઇ દવે, ધર્મેશ સખીયા, ડી. સી. પરમાર તેમજ વકીલ અગ્રણી તુષાર બસલાણી, હેમાંગ જાની, રાજકુમાર હેરમા, નલીન આહ્યા, જયેશ બોઘરા, ડી. ડી. મહેતા, વિરેન વ્યાસ, નોટરી પ્રકાશસિંહ ગોહીલ, યોગેશ ઉદાણી, હસમુખ જોષી, ભરત આહ્યા, જયેશ જાની, જીતેન્દ્ર ગોસ્વામી, ગોપાલ ત્રિવેદી, કે. જે. ત્રિવેદીએ અનુરોધ કરેલ છે.

(3:55 pm IST)