Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભગવતીપરામાં લાલચંદ શર્માને ચામાચીડીયુ કરડી ગયું!

રાજકોટ તા. ૧૨: ભગવતીપરાના ધરમનગર-૧માં રહેતાં લાલચંદ ગયાચંદ શર્મા (ઉ.૩૧) નામના પરપ્રાંતિ યુવાનને રાત્રે અગિયારેક વાગ્યે ઘરમાં સુતો હતો ત્યારે ચામાચીડીયુ કરડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. (૧૪.૫)

(10:14 am IST)