Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

સૌની યોજનાથી આજી ભરાશે તો ઉનાળો પાર પડી જશેઃ પાની

રાજકોટઃ આજી-ન્યારીમાં ઉનાળો પુરો થાય તેટલું પાણી નથી ત્યારે રાજય સરકારે જાહેર કર્યા મુજબ સૌની યોજના મારફત આજી(૧) ડેમ નર્મદા નીરથી ભરી દેવામાં આવે તો ઉનાળો જળકટોકટી વગર પાર ઉતરી જશે તેવો વિશ્વાસ મ્યુ.કમીશ્નર બંછાનિધીપાનીએ વ્યકત કર્યો છે

(3:47 pm IST)