Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

ઇશ્વરીયા પાર્ક દિવાળી પર ખોલવામાં વિલંબ થવાની શકયતા

રાજકોટઃ શહેરના પર્યટન સ્થળ સમા ઇશ્વરીયા પાર્કને ખોલવા માટે કલેકટર તંત્ર દ્વારા ચક્રો ગતિમાન થયા છે પરંતુ દિવાળીના તહેવારોમાં ''ઇશ્વરીયા પાર્ક'' ખોલવામાં થોડો વિલંબ થવાની શકયતાઓ છે કેમ કે ઇશ્વરીયા પાર્કનો હવાલો સંભાળતા સીટી પ્રાંત-૧ અધિકારીને ત્રણ દિવસની ટુંકી મુદત માટે કચ્છમાં રાજય સરકાર દ્વારા ડયુટી સોપવામાં આવી છે.

(3:39 pm IST)