Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

બાલાજી મંદિર પાસે બેભાન થઇ જતાં ગાંધીગ્રામના સુશિલાબેન રાઠોડનું મોત

રાજકોટ તા. ૧૧: કરણસિંહજી બાલાજી મંદિર પાસે સાંજે એક મહિલા બિમારીથી બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક પાસેથી મળેલા ફોન નંબરને આધારે એ-ડિવીઝનના હેડકોન્સ. કે. સી. સોઢા અને ગોવિંદભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. આ મહિલા ગાંધીગ્રામ અક્ષરનગરમાં રહેતાં સુશિલાબેન ગોવિંદભાઇ રાઠોડ (ઉ.વ.૫૫) હોવાનું ખુલતાં તેમના ભાઇ વિનોદભાઇને જાણ કરાઇ હતી.

(12:45 pm IST)