Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

ભીખાભાઇ વસોયાની પ્રથમ વાર્ષિક તિથીએ રકતદાન કેમ્પ

રાજકોટઃ પૂર્વ ડેપ્યુટી મેયર અને રાજકોટ શહેર પૂર્વ ભાજપ -મુખ સ્વ ભીખાભાઈ જસમતભાઇ વસોયાની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મહારકતદાન કેમ્પનું આયોજન  મવડી રોડ ખાતે કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પમાં દીપ પ્રાગટય   રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું  કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રી પ્રદિપભાઈ ડવ, અરવિંદભાઈ  રૈયાણી ગુજરાત રાજ્યના મંત્રી, શ્રી જયેશભાઇ રાદડીયા પૂર્વ કેબિનેટ મંત્રી,  શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ,  બિલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી પરેશ ગજેરા, ઉમિયા માતાજી સંસ્થાનના ચેરમેન મૌલેશ ઉકાણી, શાસ્ત્રી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામી એસજીવીપી  ગુરૂકુળ રીબડા,  કમલેશ મીરાણી પ્રમુખ શહેર ભાજપ રાજકોટ, નીતિનભાઈ ભારદ્વાજ પ્રભારી સુરેન્દ્રનગર,  ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય,  બીનાબેન આચાર્ય મંત્રી ગુજરાત પ્રદેશ , દર્શિતાબેન  શાહ ડેપ્યુટી મેયર, વિનુભાઈ નેતા શાસક પક્ષ,  ભાનુબેન બાબરીયા કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્ય , રમેશભાઇ ટીલાળા ચેરમેન શાપર ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન,  શૈલેષભાઈ સગપરીયા મોટીવેશનલ સ્પીકર, જે વી  ઘોડા  પીઆઈ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન, વિનુભાઈ સોરઠીયા કોર્પોરેટર વોર્ડ નંબર ૧૧ , મગનભાઈ સોરઠીયા કોર્પોરેટર વોર્ડ નંબર ૧૨, લીલુબેન જાદવ કોર્પોરેટર વોર્ડ નંબર ૧૧ , બાબુભાઈ સોરઠીયા પ્રમુખ શ્રી સોરઠીયા પરિવાર,  તુલસીભાઈ મેઘાણી પ્રમુખ  મેઘાણી પરિવાર, કાંતિભાઈ વારા પ્રમુખ બાઈમંદિર ટ્રસ્ટ,  મોહનભાઈ કુંડારીયા સાંસદ, ધનસુખભાઇ ભંડેરી ચેરમેન   મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ,  લાખાભાઈ સાગઠીયા ધારાસભ્ય, અંજલીબેન રૂપાણી મહિલા મોરચા ગુજરાત, પુષ્કરભાઈ પટેલ સ્ટેન્ડિંગ ચેરમેન, સુરેન્દ્રસિંહ વાળા દંડક,  રાજુભાઈ બોરીચા પ્રભારી શ્રી વોર્ડ નં. ૧૩, જીતુભાઈ વસોયા મંત્રી ખોડલધામ ટ્રસ્ટ, જયેશ ભાઈ સોરઠીયા ઉદ્યોગપતિ, જયેશ ઉપાધ્યાય, રણજીતભાઈ સાગઠીયા કોર્પોરેટર વોર્ડ નં.૧૧ , ભારતીબેન પાડલીયા કોર્પોરેટર વોર્ડ નં. ૧૧, મિત્તલ લાઠીયા કોર્પોરેટર વોર્ડ નં. ૧૨ અસ્મિતાબેન નં.૧૨, મનસુખભાઇ ધંધુકિયા પ્રમુખ   વાટલીયા પ્રજાપતિ ,  વિજયભાઈ ડોબરીયા સદભાવના વૃદ્ધાશ્રમ સહિતના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર મજાનું સંચાલન હાર્દિક સોરઠીયા એ કર્યું હતું  મોટી સંખ્યામાં રકતદાતા ઉમટી પડયાનું થાય તેમ સ્વ. ભીખાભાઇ વસોયા પરિવાર અને જયદીપ ભીખાભાઇ વસોયા મો.૯૯૨૪૪ ૩૯૩૯૪ એ જણાવ્યું હતું.

(3:15 pm IST)