Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાજકોટ કા મહારાજાઃ ડીડીઓ અનિલકુમાર રાણાવાસીયાના હસ્તે આરતી

 રાજકોટઃ ભૂદેવ સેવા સમિતિ આયોજીત ''રાજકોટ કા મહારાજા'' યાજ્ઞીક રોડ ખાત નવમા- દિવસે મહાઆરતીમાં રાજકોટના ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસીયા, સમસ્ત બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ  જર્નાદનભાઈ આચાર્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ મેમ્બર ભાવીનભાઈ કોઠારી, વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર તથા વોટર વર્કસ ચેરમેન બાબુભાઈ આહીર, શાસ્ત્રીજી હિરેનભાઈ ત્રિવેદી, હળવદ બ્રહ્મસમાજના પ્રસુખ જયેશભાઈ જાની, ભા.જ.પ. વોર્ડ ન. ૧ ના મહામંત્રી ભાવેશ પરમાર, પૂર્વ મહામંત્રી જયેશભાઈ વોરા, મંગેશભાઈ દેસાઈ, વિક્રમભાઈ પરમાર, દિગેશ વાદ્યેલા, આશીષ વ્યાસ, ભરતભાઈ દવે, ભરતભાઈ ધ્રુવ, દિવ્યેશ જોષી (ભાણો), દિવ્યરાજસિંહ ઝાલા, સંદીપ પંડયા, શ્રૃતિબેન પંડયા, સુમનભાઈ ત્રિવેદી, અનિલભાઈ ત્રિવેદી, શિરીષભાઈ વ્યાસ, નેહલબેન ત્રિવેદી,  રક્ષાબેન ત્રિવેદી, પલ્લવીબેન વ્યાસ, વિધી ત્રિવેદી, જીજ્ઞેશ ત્રિવેદી, પુનમબેન પંડયા, કીર્તીબેન દવે, ભાર્ગવીબેન ભટ્ટ ઉપસ્થિત રહયા હતા.

(4:04 pm IST)