Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

વીર પ્રભુના સ્વપ્નનો લાભ લેતા વસા- ધામી પરિવાર

મહાવીર જન્મ વાંચન દરમિયાન માતા ત્રિશલાનો આવેલા ૧૪ સ્વપ્નાનું યુનિર્વસીટી રોડ ખાતે આવેલ બાવન જિનાલયે અવતરણ કરાયુ હતુ. જેમાં સુરેશભાઈ ગુલાબચંદભાઈ વસા પરિવારે કુંભ, દેવનું વિમાન તથા રત્નનો ઢગલાનું સપનાનો લાભ લીધો હતો. વસા પરિવારના સુરેશભાઈ, ઈલાબેન, શ્રીમતી અવનીબેન મીતુલભાઈ વસા, ચિ.હેતવી, ચિ.ધૈર્ય તથા ચિ.નંદ ધ્રુમીલ પારેખ સપનું ઉતારતા દેખાય છે. જયારે વૈદ અભયભાઈ ધામી પરિવારે ચંદ્ર ભગવાનનું સપનું ઉતારવાનો લાભ લીભેલ. બીજી તસવીરમાં ચંદ્ર ભગવાનના સ્વપ્નને માથે ચડાવતી ધામી પરિવારની દિકરી ચિ.માહી પ્રિયંક ધામી તથા શ્રીમતી અમી પ્રિયંક ધામી તસવીરમાં દેખાય છે.

(3:56 pm IST)