Gujarati News

Gujarati News

News of Sunday, 11th August 2019

મલ્હાર લોકમેળોઃ યાંત્રિકના ૪૪ પ્લોટની હરરાજી બપોરે ર વાગ્યાથી શરૂ : D કેટેગરીમાં ૪ પ્લોટ એવરેજ ભાવથી વેચાયા...

રેસકોર્સમાં રરમીથી યોજાનાર મલ્હાર લોકમેળા માટે આજે બપોરે ર વાગ્યાથી યાંત્રિકના ૪૪ પ્લોટની હરરાજી શરૂ થઇ છેઃ D કેટેગરીમાં ૪ પ્લોટ એવરેજ ભાવથી વેચાયાઃ સ્ટોલ ધારકો યાંત્રિકની ડીઝાઇન આપવા અંગે માની ગયાઃ આખરે સમાધાનઃ ઘીના ઠામમાં ઘી પડી ગયું: મેળો ટનાટન યોજાશે

(4:45 pm IST)