Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

મનહર પ્લોટમાં રસ્તાઓ ખોદી નંખાયાઃ ૧૦ દિ'થી કામ બંધ : રોષ

રાજકોટ : શહેરના મનહર પ્લોટની શેરી નં. ૮માં પેવીંગ બ્લોક નાખવા માટે ખાડા ખોદી નાંખ્યા છે. ૧૦ દિવસથી શેરીની ખાડા ખોેલી હાલતથી લોકોને આવવા-જવામાં ભારે મુશ્કેલી સર્જાઇ રહી છે જે તસ્વીરમાં નજરે પડે છે. તંત્રની આ ઢીલી નીતિ સામે રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. (તસ્વીર-સંદીપ બગથરીયા)

(3:34 pm IST)