Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

જાણીતા પત્રકાર સ્વ. શશીકાન્તભાઇ ત્રિવેદીના પ્રપોત્ર ચિ.ભવદીપના શુભલગ્ન : સત્કાર સમારંભ

રાજકોટઃ નિવાસી સ્વ. શશીકાંતભાઇ એન. ત્રિવેદી અને ગં.સ્વ. ગીતાબેનના પુત્ર શ્રી વિજયભાઇ તથા શ્રીમતી પન્નાબેન વિજયભાઇ ત્રિવેદીના સુપુત્ર ચિ. ભવદીપના શુભલગ્ન વેજાગામ નિવાસી શ્રી કશ્યપભાઇ પાઠકના સુપુત્રી ચિ. ઉર્વી સાથે વડીલો અને સગા સંબધીઓની આર્શીવાદ સાથે રંગેચંગે આનંદ -ઉલ્લાસ સાથે ઉજવાયેલ જેમાં અપાર શુભેચ્છાઓના ધોધ અને આર્શીવાદ સાથે વિવાહનો આ લાખેણો અવસર સંપન્ન થયો હતો.

(3:34 pm IST)