Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

હવેથી જન્મ-મરણના દાખલા બપોરના ૪:૩૦ વાગ્યા સુધી મળશેઃ મેયરની સુચના

રાજકોટઃ મ્યુ.કોર્પોરેશનનાં જન્મ-મરણ વિભાગમાં હવેથી બપોરનાં ૪:૩૦ વાગ્યા સુધી દાખલા આપવા મેયર પ્રદિપ ડવે સંબધિત વિભાગના અધિકારીઓને સુચના  આપી હતીઃ  પહેલા અરજદારોને બપોરનાં ૪ વાગ્યા સુધી જન્મ-મરણનાં પ્રમાણપત્રો આપવામાં આવતા હતા

(3:58 pm IST)