Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

પરશુરામ દાદાની આરતીઃ રાત્રે છપ્પનભોગ દર્શન

રાજકોટઃ ભગવાનશ્રી વિષ્ણુના છઠા અવતાર ભગવાનશ્રી પરશુરામ દાદાની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત પરશુરામ જન્મોસવ સમિતિ દ્વારા ભગવાનશ્રી પરશુરામદાદાની મુર્તીનું સ્થાપન ત્રિકોણબાગ ખાતે થયેલ. દરરોજ સાંજે ૮ કલાકે પરશુરામ ભગવાનની આરતી કરવામાં આવે છે તેમજ દરરોજ રાત્રીના અલગ- અલગ સાંસ્કૃતીક કાર્યક્રમો મહિલા સમિતિ દ્વારા કરવામા આવે છે. પ્રભુભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય તથા શોભનાબેન જોષી દ્વારા દાદાની આરતી કરવામાં આવેલ હતી. આજરોજ છપ્પન ભોગનું સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે. કાર્યક્રમોમાં ભાગ લેવો હોય તેઓએ મો.૯૫૮૬૯ ૭૦૨૨૨ (પ્રતિકભાઈ બલભદ્ર) તથા મો.૯૦૩૩૯ ૮૨૬૬૪ (મોહિતભાઈ ઉપાધ્યાય)નો સંપર્ક કરવો. આયોજનને સફળ બનાવવા ભરતભાઈ ઓઝા, મોનીશભાઈ જોશી, કશ્યપભાઈ ભટ્ટ, મિલનભાઈ જોશી, મોહિતભાઈ ઉપાધ્યાય, જેન્તીભાઈ ત્રિવેદી, જીજ્ઞેશભાઈ દવે, પ્રતિકભાઈ બલભદ્ર, દિવ્યેશભાઈ જોશી, ચેતન જોશી, ઉમંગ ભટ્ટ, દિપ વ્યાસ, પ્રશાંત રાજયગુરૂ, મિહીર પુરોહિત, વિશાલ પાંડે, ધર્મેશ જોશી, હર્ષ જોશી, જતીન મહેતા, ઈન્દ્ર પંડ્યા, ધૈર્ય ઉપાધ્યાય, રીતીન પંડ્યા, મયંકભાઈ ભટ્ટ, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, અંકિતભાઈ ઉપાધ્યાય, આશીતભાઈ જોશી, પ્રતિકભાઈ પંડ્યા, વિમલભાઈ દવે, રાજાભાઈ ભટ્ટ, મેહુલભાઈ જોશી, ચિંતન વ્યાસ, જય જાની, ગૌરવ જોશી, રાજુભાઈ જોશી (સોલવંટ), કશ્યપભાઈ ઠાકર, મોહિતભાઈ ઠાકર, જીતેનભાઈ ઠાકર, ચિત્રાંકભાઈ વ્યાસ, આશિકભાઈ વ્યાસ, વિરલભાઈ ભટ્ટ, ધનંજયભાઈ દવે, કિરણબેન જોશી, હિરલબેન બલભદ્ર, માહિ પંડ્યા, ગુંજન દવે, તુપ્તી ત્રિવેદી, રૂચીતા જોશી, બીનલ જાની, શિવાની વ્યાસ, દિપાલીબેન વ્યાસ, હિરલ સોનપરા, અલ્પા જોશી, જીજ્ઞાબેન જાની, તોરલ જોશી, પાયલ મહેતા, જાનકી રતેસ્વર, ઉર્વશી રતેસ્વર, ક્રિષ્ના રાવલ, પ્રગતી રાવલ, ડોલી ચંદ્રા જહેમત ઉઠાવી રહયા છે.(૩૦.૮)

(4:36 pm IST)