Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રાજકોટના ૧૧૪ દિલદાર કરદાતાઓએ પ્રથમ ૧ કલાકમાં જ ૩૫ લાખ ભરીને તંત્રની ઝોળી છલકાવી

રાજકોટ : આજથી કાર્પેટ મુજબ વેરા વસુલાતનો ઐતિહાસીક પ્રારંભ થતાની સાથેજ ૧૧૪ જેટલા મિલ્કત ધારકોએ રૂ. ૩૫,૧૯,૪૨૬નો વેરો ભરીને ૧૦ થી  ૧૫ ટકા વેરા વળતરનો લાભ લીધો હતો બપોરે ૧૨ વાગ્યાથી કાર્પેટ વેરો સ્વીકારવાનું શરૂ થતાં જ રૂ. ૩૯,૫૨૪/- રોકડા ૩૨,૨૧,૯૦૫/- ચેકથી અને ૬૩ કરદાતાઓએ વેબસાઇટ માધ્યમથી  રૂ.  ૧૯,૯,૯૯૯ નો વેરો ભર્યાનું મ્યુ.કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યુ હતુ

(4:33 pm IST)