Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

શાળા નં.૯૩ના આચાર્ય વનિતાબેન રાઠોડનું સન્માન

રાજકોટઃ સમસ્ત દરજી સમાજ રાજકોટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે સમસ્ત દરજી સમાજનું ગૌરવ એવા હાલ સરકારી શાળા નં.૯૩ (વિનોબા ભાવે)ના આચાર્ય શ્રી વનિતાબેન રાઠોડ કે જેઓ કાવ્ય અને કટાર લેખીકા પણ છે. તેઓનું સંસ્થાના પ્રમુખ ઉમેશભાઈ ધામેચા (જે.પી.), મધુસુદનભાઈ પરમાર, તનસુખભાઈ ગોહેલ (એડવોકેટ), દિપકભાઈ પીઠડીયા, હરીશભાઈ જંગબારી, યોગેશભાઈ પીઠડીયા, એ.જી.પરમાર, જીતેનભાઈ મકવાણા, ભાવેશભાઈ મકવાણા, મીલાપભાઈ ચાવડા, તેમજ મહિલા મંડળના બહેનો મીનાબેન પીઠડીયા, નિર્મલાબેન ખેરીડીયા, અનીતાબેન પીઠડીયા, મનીષાબેન મકવાણા વિગેરેેએ શીલ્ડ સન્માનપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરેલ.

(3:26 pm IST)