Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ

રાજકોટ : કોરોનાની સ્‍થિતિમાં ૧૦ માસબંધ રહેલ. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં આજથી શૈક્ષણિક કાર્ય શરૂ થયું હતું. આજે સવારે આંકડાશાષા ભવન ખાતે વિદ્યાર્થીઓને આવકારવા કુલપતિ નીતિનભાઇ પેથાણી અને કુલનાયક વિજયભાઇ દેશાણી, રજીસ્‍ટ્રાર જતીનભાઇ સોની અને પ્રો. ગીરીશભાઇ ભીમાણીએ  માસ્‍ક અને સેનિટાઇઝર આપી આવકાર્યા તે સમયની તસ્‍વીર.

 

(4:50 pm IST)