Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

લીલાછમ્મ જીંજરા અને મીઠીમધ શેરડીથી બજારો ઉભરાવા લાગી : શિયાળો અને સંક્રાંતની અસર

રાજકોટ : આમ તો આખો શિયાળો ગ્રહણ કરી શકાય તેવા પોષ્ટીક આહારમાં લીલા જીંજરા અને શેરડી આવે છે. પરંતુ મકર સંક્રાતના તહેવારોમાં આપણે ત્યાં આ આહારનો જબરો ઉપાડ થાય છે. ત્યારે સંક્રાંતને હવે ગણત્રીના જ દિવસો બાકી રહ્યા હોય રાજકોટની બજારોમાં લીલાછમ્મ જીંજરા અને મીઠીમધ સાકરસ્વાદ શેરડીથી લદાયેલી લારીઓ ઘુમવા માંડી છે. માર્ગો પર થડા ગોઠવાઇ ગયા છે. તસ્વીરમાં કઇક આવો જ માહોલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:55 pm IST)