Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

કૃષ્ણનગરમાં પ્રવિણ મકવાણાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી

રાજકોટઃ સ્વામિનારાયણ ચોક પાસે સોમનાથ હોલવાળી શેરી કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતાં પ્રવિણ વિનુભાઇ મકવાણા (ઉ.૨૫) નામના યુવાને સાંજે ઘરમાં ગળાફાંસો ખાઇ લેતાં ૧૦૮ના ઇએમટી હિરેન પટેલે જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢકે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:52 am IST)