Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

ફલ્લાના પ્રોઢનું રાજકોટના એસટી બસ સ્ટેશનમાં બેભાન થઇ જતાં મોત

રાજકોટઃ કાલાવડના ફલ્લા ગામે રહેતાં ઝવેરીભાઇ કરસનભાઇ પરમાર (ઉ.૫૫) નામના પ્રોઢ રાજકોટ એસટી બસ સ્૭ેશનમાં આજે વહેલી સવારે ચારેક વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. એ-ડિવીઝનના એએસઆઇ આર. આર. સોલંકીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:51 am IST)