Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

પૂ. સુશાંતમુનિ, પૂ.નમ્રમુનિ મ.સા.ની તથા ૭૫ સંત-સતીજીઓની નિશ્રામાં ડુંગર દરબાર ખાતે

અનિલભાઇ દેસાઇ,જીતુભાઇ ચંદ્રાના તથા અશોકભાઇ ઝિંઝુવાડીયાનું ‘‘રાજકોટ રત્‍ન''થી સન્‍માન

રાજકોટઃ તા.૧૦, પર્યુષણ મહાપર્વે રાજકોટમાં બીરાજીત પૂ. સુશાંતમુનિ, પૂ.નમ્રમુનિ મ.સા. આ.ઠા.૭૫ના સમુહ ચાતુર્માસનો લાભ ભાવીકોને મળી રહયો છે ત્‍યારે પર્યુષણના ચોથા દિવસે ડુંગર દરબાર ખાતે રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ શ્રી અનિલભાઇ દેસાઇ શ્રી જીતુભાઇ ચંદ્રાના તથા શ્રી અશોકભાઇ ઝીંઝુવાડીયાનું એમના સમાજ પ્રત્‍યેની અનન્‍ય પ્રશસ્‍ત ભાવનાને અનુલક્ષીને પ્રતિક તથા શ્રી યંત્ર આપી પૂ. સંત-સતીજીઓની પાવન નિશ્રામાં‘‘રાજકોટ રત્‍ન ''થી સન્‍માનીત કરવામાં આવેલ.

(5:20 pm IST)