Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

શાળા નં. ૯૩નો વિવાદ તાકિદે ઉકેલોઃ ‘આપ'ની આંદોલનની ચીમકી

રાજકોટઃ નગરશિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત વિનોબા ભાવે શાળા નંબર ૯૩માં પછાત અને ગરીબ વર્ગના ૮૯૨ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરી રહ્યા છે. આ શાળાની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવી વિવાદ તાકિદે ઉકેલવા વોર્ડ નં. ૧૫ના કોર્પોરેટર અને ‘આપ' નેતા વશરામભાઇ સાગઠિયાએ માંગ કરી છે. અને આંદોલનની ચીમકી ઉચ્‍ચારવામાં આવી છે.

(4:46 pm IST)