Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

અંગ્રેજી ભવનને રાજકીય અખાડો ન બનાવો યુથ કોંગ્રેસ

રાજકોટઃ અંગ્રેજી ભવનના પ્રશ્નો બાબતે પ્રો. જયદિપસિંહ ડોડીયા તેમજ કેટલાક વિદ્યાર્થીઓને વ્યકિતગત રીતે નુકસાન પહોંચાડવા માટે કેમ્પસ પરના રાજકીય-પીઠબળ ધરવતા લોકો સક્રિય થયાનું ધ્યાનમાં આવ્યું જે અંગે તટસ્થ પૂર્વક કોઇપણ પ્રકારના રાગદ્વેષ કે કિન્નાખોરી વગર સીન્ડીકેમ નિર્ણય કરવા રજુઆત યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી હરપાલસિંહ જાડેજા, અભિરાજસિંહ કામલીયા, હર્ષ આશર, જુવાનસિંહ પરમાર, મોહીલ ડવ, દેવાંગ પરમાર, હુસેનભાઇ, વીનીતભાઇ શર્મા સહિતના કાર્યકરે જહેમત ઉઠાવેલ.

(3:54 pm IST)