Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સૃજન ભારતી દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમો

 રાજકોટઃ રવિન્‍દ્રનાથ ટાગોરની  જન્‍મજયંતિ ઉજવણી અંતર્ગત સૃજનભારતી દ્વારા સાંસ્‍કૃતિ કાર્યક્રમો નૃત્‍યાલયકથક કેન્‍દ્રના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્‍ય , વકૃતૃત્‍વની સાથે કાવ્‍યપાઠ, ગાયન વાદન વિગરે રજૂ કરવામાં આવેલ . મુખ્‍ય અતિથિ રોજરી સ્‍કુલના ટ્રસ્‍ટી, યોગ પ્રક્ષિક શ્રીમતિ ચાદનીબેન મધડિયા કાર્યક્રમમાં હાજરી આપી.સંસ્‍થા પ્રમુખરાજેશ્વરીશાહ દ્વારા કાર્યક્રમ સંચાલિત થયો.  સહસંયોજક શ્રીમતિ ભાવનાબેન વાગડિયા તથા હિના માંડલિયા દ્વારા કાર્યક્રમ આભાર પ્રદર્શન શ્રીમતિ સીમા ધોળકિયાએ કરેલ.

(2:51 pm IST)