Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

રાજકોટઃ શ્રી સોરઠિયા રાજપુત સમાજ અને શ્રી દેશળ સેના યુવા ગ્રુપ (મવડી પ્લોટ ઓમનગર) મહારાણા પ્રતાપની ૪૭૮મી જન્મ જયંતિ પ્રસંગે સોરઠીયા વાડી સર્કલ ખાતે મહારાણા પ્રતાપની મૂર્તિને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ. આયોજનમાં સંસ્થાના પ્રમુખ જયંતિભાઈ ડાભી, પૂર્વેશભાઈ જાદવ, અભયભાઈ ચૌહાણ, ચંદ્રેશભાઈ જાદવ, આશિષભાઈ જાદવ, દિગ્વિજયસિંહ ડાભી, પારસભાઈ પરમાર, નીખિલભાઈ રાઠોડ, ગૌરવભાઈ રાઠોડ, કિશન ભટ્ટી, ચૌહાણ પ્રિતેશભાઈ વિ.જોડાયા હતા.(૩૦.૭)

(4:17 pm IST)