Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જંગલેશ્વરમાં ગઇરાતથી બપોર સુધીમાં ૯૬ર રહેવાસીઓની આરોગ્ય તપાસ

રાજકોટ :.. શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાં પોઝીટીવની સંખ્યામાં વધારો થતાં આ વિસ્તારમાં ગઇ સાંજથી રહેવાસીઓનાં આરોગ્યની તપાસ થઇ રહીછે. જે તસ્વીરમાં દર્શાય છે. આજે બપોર સુધીમાં રર૭ મકાનોમાં ૯૬ર રહેવાસીઓનાં આરોગ્યની તપાસ કરાઇ હતી. તેમ આરોગ્ય અધિકારીએ જણાવેલ.

(4:01 pm IST)