Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

રણજીત મુંધવાની જીવદયા

રાજકોટ : શહેરના માલધારી અગ્રણી રણજીત મુંધવાએ પોતાની ગાયોને કોરોના સંક્રમણથી સુરક્ષિત કરવા માટે માસ્ક પહેરાવી અને સેનીટાઇઝેન માટે દવા છંટાવેલ હતી. આ તકે તેઓએ જાહેર કરેલ કે તેઓ શહેરની ૧ હજાર ગાયોની સુરક્ષા માટે માસ્ક તથા સેનીટાઇઝેશનની સુવિધા સ્વખર્ચે કરાવશે. તસ્વીરમાં ગાયને માસ્ક પહેરાવી રહેલા રણજીત મુંધવા.

(3:16 pm IST)