Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોના સામે જંગમાં કોર્પોરેટર અનિલ રાઠોડનું યોગદાન

રાજકોટઃ. કોરોનાની મહામારીમાં શહેરના વોર્ડ નં. ૫ના કોર્પોરેટર અનિલ રાઠોડ દ્વારા રૂ. ૧.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાં અર્પણ કર્યો હતો તે વખતની તસ્વીર

(3:16 pm IST)