Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2019

રેલ્વેના હરેશભાઈ રાજયગુરૂ (ગુરૂ) સેવાનિવૃત

રાજકોટઃ વે.રેલ્વે રાજકોટ મંડળમાં આર.પી.એફ (રેલ્વે પ્રોટેકશન ફોર્સ)નાં મુખ્યકાર્યાલય અધિક્ષક શ્રી હરેશભાઈ મણિલાલ રાજગુરૂ (ગુરૂ) પોતાની ૩૮ વર્ષની લાંબી સેવામાંથી વય મર્યાદાને કારણે સેવા નિવૃત થયા હોય આ તકે રેલ્વેનાં ઉચ્ચ અધિકારીઓ તેમજ  દિગવિજયસિંહ જાડેજા, (એડીશનલ કલેકટર) મહિપતસિંહ જાડેજા (જયોતિ સી.એન.સી.), યુથ હોસ્ટેલ એસોસીયેશન- ઈન્ડિયાના હોદેદારો વનરાજસિંહ, યાજ્ઞિકભાઈ, મહેન્દ્રસિંહ ઝાલા (રતનપર),ન્યુગરબી મંડળ પરિવાર- જંકશન પ્લોટના હોદેદારો તથા ભારત સેવક સમાજ પરિવાર, તેમજ ભારત સ્કાઉટ ગાઈડ સંઘના કમિશ્નરશ્રી જનાર્દનભાઈ પંડ્યા તેમજ શ્રી સિધ્ધપરા તથા વે.રેલ્વે રાજકોટમાં ડી.વાય.એસ.એસ. તરીકે ફરજ બજાવતા પુત્રશ્રી કૃણાલ રાજયગુરૂ (રાષ્ટ્રપતિ એવોર્ડ- સ્કાઉટ) તેમજ પૌત્ર મૈત્રેય રાજયુગુરૂએ  ઉપસ્થિત રહી તેઓને શુભેચ્છા પાઠવેલ.

(3:48 pm IST)