Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

રાજકોટ શહેરમાં 9 પીઆઈની અરસ પરસ બદલી કરતા પોલીસ કમિશ્નર

ઠેબચડા જમીન પ્રકરણમાં થયેલ હત્યાના બનાવમાં લેવાયો ભોગ: પીઆઈ એ એસ ચાવડાની બદલી પીએસઆઇ એમ જે રાઠોડ કરાયા સસ્પેન્ડ : લાઇસન્સ બ્રાન્ચમાં ફરજમાં ફરજ બજાવતા પીઆઈ વિ જે ચાવડાને આજીડેમ મુકાયા :અન્ય પીઆઇની પણ બદલીની ચર્ચા

રાજકોટ : રાજકોટ શહેરમાં 9 પીઆઈની અરસ પરસ બદલીનો પોલીસ કમિશનરે હુકમ કર્યો છે જેમાં રાજકોટના ઠેબચડા  જમીન પ્રકરણમાં થયેલ હત્યાના બનાવમાં ભોગ લેવાયો હોવાનું મનાય છે પીઆઇ એ એસ ચાવડાની બદલી કરાઈ છે જયારે પીએસઆઇ એમ જે રાઠોડને સસ્પેન્ડ કરાયા છે લાઇસન્સ બ્રાન્ચમાં ફરજ માં ફરજ બજાવતા પીઆઈ વિ જે ચાવડા ને આજીડેમ મુકાયા છે

(6:55 pm IST)