Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વોર્ડ નં. ૧૬ના જંગલેશ્વર આવાસમાં ભૂગર્ભ ગટરો છલકાઈઃ ગંદકીઃ તાત્કાલિક સફાઈ કરાવતા બુખારીબાપુ

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧૬માં આવેલ જંગલેશ્વર આવાસ યોજનામાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂગર્ભ ગટરો છલકાતા ગંદકીના થર જામી ગયા હતા. અનેક ફરીયાદો છતાં નહી ઉકેલાતા અહીંના સામાજીક કાર્યકર બુખારીબાપુએ આજે અધિકારીઓને ફરીયાદ કરી તાત્કાલીક સફાઈ શરૂ કરાવી હતી તે વખતની તસ્વીરો.

(4:00 pm IST)