Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

નિજાનંદ ટ્રસ્ટ આયોજીત ભાગવત કથા

રાજકોટઃ નિજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આયોજીત ભાગવત કથા અંતર્ગત પોથીયાત્રા નિકળી હતી. આ પ્રસંગે ગિરીરાજસિંહ જાડેજા, કૃષ્ણરાજસિંહ જાડેજા (ખોડુભા), બલભદ્રસિંહ ઝાલા, ક્રિપાલસિંહ ઝાલા, સુરેન્દ્રસિંહ વાળા, લાલુભા જાડેજા, ચંદુભા પરમાર ખાસ ઉપસ્થિતિ ઝાલાવાડના ક્ષત્રિય અગ્રણી અને ઉદ્યોગપતિ હર્ષદસિંહ રાણા (ભડવાણા) પણ ઉપસ્થિત રહયા તેમજ દેવેન્દ્રસિંહ ગોહિલ, દેવતસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, હાલુભા જાડેજા વગેરે ક્ષત્રિય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

કથાના બીજા દિવસે પૂર્વ મુખ્યમંત્રી અને એનસીપીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ કિશોરસિંહ સોલંકી, રાજકોટના પૂર્વ સંસદ સભ્ય અને પૂર્વ સાંસદ શિવલાલભાઇ વેકરીયા, ચેમ્બરના પૂર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસીયા, ભીખાભાઇ વસોયા, ડો. વર્ષાબેન શાહ, કાર્ડયાક સર્જન, અરવિંદભાઇ દોમડીયા (કુનાલ કન્ટ્રકશન), અમુભાઇ ભારદીયા (રવિ ટેકનો) તેમજ રીટાયર્ડ ડીવાયએસપી દિગુભા વાઘેલા, વીએચપીના અગ્રણી ચમનભાઇ સિંઘવ, નવનીતભાઇ ગોહિલ, કચ્છ અગ્રણી સેનાના વીરભદ્રસિંહ જાડેજા, મેરૂભા જાડેજા કચ્છથી અશોકસિંહ ઝાલા, અજયપાલસિંહ (આડેસરા) તેમજ દેવેન્દ્રસિંહ ચુડાસમા, હરપાલસિંહ જાડેજા (હિન્દુ યુવા વાહીની), પુર્વ કોર્પોરેટર મુરલીભાઇ દવે, નવરંગ નેચરલ કલબ વી.ડી. બાલા, ગણપતસિંહ જાડેજા (ઘંટેશ્વર), પરાક્રમસિંહ જાડેજા (માણેકવાડા), હરદેવસિંહ જાડેજા (ચાંદલી), ગુલાબસિંહ જાડેજા (કંથકોટ) તથા ડો. હિમાંશુભાઇ પરમાર વગેરે ઉપસ્થિત રહયા હતા.  કથાકાર ભાગવત ભાસ્કર સુધાકરજી મહારાજ કથાનું રસપાન કરાવી રહયા છે.

અરવિંદભાઇ સોલંકી, કિરીટભાઇ બાબરીયા, નિજાનંદ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હર્ષદભાઇ વેકરીયા, નાથાભાઇ કિયાડા, ગોવિંદભાઇ હરસોડા મહિલા મંડળના બહેનો તથા ગીરીરાજસિંહ જાડેજા, પરેશભાઇ શિંગાળા, અંકુરભાઇ ગજજર, નેમીશભાઇ પાટડીયા, અભિષેકભાઇ તાળા જહેમત ઉઠાવી રહયા છે.

(4:06 pm IST)