Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

પોતાના મતાધિકારનો ઉપયોગ કરો : પૂ.હરિચરણદાસજીબાપુ

બાપુએ સરદાર સરોવર ડેમના ગોરામાં મતદાન કર્યુ

રાજકોટ : પૂ.હરીચરણદાસજીબાપુએ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમના ગોરામાં મતદાન કર્યુ હતું. આ અગાઉ તેઓએ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી હતી. પૂ. હરીચરણદાસજી બાપુએ ૯૫ વર્ષની વયે પોતાના મતદાનનો ઉપયોગ કર્યો હતો. તસ્વીરમાં સુલપાણેશ્વર મંદિરે દર્શન કરતા પૂ. બાપુ નજરે પડે છે. (૩૭.૧૭)

 

 

(4:33 pm IST)