Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

રાજકોટમાં સ્વાઈનફ્લૂથી વધુ એક મોત :ઉપલેટાના 65 વર્ષના વૃદ્ધનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ

રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે વધુ એકમોત થયું હતું. ઉપલેટાના 65 વર્ષના વૃદ્ધનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

   સ્વાઇન ફ્લૂ શ્વાસ સાથે જોડાયેલી બીમારી છે આ બીમારી ઈંફ્લુએન્ઝા-એટાઇપના વાઇરસના કારણે થાય છે. આ બીમારીના કારણે ભૂંડને પણ ચેપ લાગે છે.ઈંફ્લુએન્ઝાના અનેક પ્રકારો હોય છે અને તેનો ચેપ સતત બદલાયા કરે છે.

(11:15 pm IST)