Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

શ્રી આનંદી એજ્‍યુકેશન ટ્રસ્‍ટ-નવરાત્રી મહોત્‍સવ

શહેરના લક્ષ્મીનગર શેરી નં. ૧, આનંદીબાપુ માર્ગ ઉપર શ્રી આનંદી એજ્‍યુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી નવરાત્રી મહાપર્વનું આયોજન આનંદીબાપુની પ્રેરણાથી કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન ટેપના માધ્‍યમથી તલવાર રાસ, ટિપ્‍પણી રાસ, બેઈઝીંગ રાસ, તાલી રાસ, ગાગર રાસ સહિતના રાસની તાલીમ બાળાઓ લઈ રહી છે. પ્રસ્‍તુત તસ્‍વીરમાં ગરબી મંડળની બાળાઓ અને આયોજકો નજરે પડે છે (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:46 pm IST)